Posts Tagged ‘ chanakya ’

ચાણક્ય કહી ગયો કે શત્રુ મદદ કરવા આવે તો સ્વીકારવી નહીં

બે હજાર વર્ષ પહેલાં ચાણક્યે આ સૂત્રો રચ્યાં હતાં: સિંહ ભૂખ્યો થાય તો પણ ઘાસ ખાતો નથી કે લોઢું જ લોઢાને કાપે કે શત્રુનો શત્રુ મિત્ર. દુનિયા બહુ ક્રૂર છે અને જેવા સાથે તેવા થયા વિના છૂટકો નથી એવું લાગવા માંડે ત્યારે ફરીફરીને એક જ વ્યક્તિની સલાહ લેવાની હોય. ચાણક્યની. ચાણક્યનાં કેટલાંય સૂત્રો લોકજીભે...
Read more »


Good Morning Online

શે’ર બજાર

પગમાં પડી રહે
તો કોઈ પૂછતું નથી,
કાપે છે અહીં લોક,
સૌ ઊડતા પતંગને.
--સ્વ. બાલુભાઈ પટેલ

કાગળ પરના દીવા

જિંદગીનો સૌથી મોટો આનંદ એ બધું કરવામાં છે જે તમે ક્યારેય નહીં કરી શકો એવું લોકોએ માની લીધું હોય છે. — Walter Bagehot

આપના પ્રતિભાવ

ફેસબુક


member of

Powered By Indic IME