આજનો સુવિચાર જીવીશ, બની શકે તો, એકલાં પુસ્તકોથી -સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ‘કલાપી’ Read more »
શે’ર બજાર
પગમાં પડી રહે
તો કોઈ પૂછતું નથી,
કાપે છે અહીં લોક,
સૌ ઊડતા પતંગને.
--સ્વ. બાલુભાઈ પટેલ
કાગળ પરના દીવા
બીજાની સફળતા જોઈને મને મારી સફળતાઓ જે દિવસે નાની લાગવા માંડશે તે જ દિવસથી હું જાહેરમાં બીજાઓને ઊતારી પાડવાની પ્રવૃત્તિ શરૂ કરવાનો છું એની મને ખબર છે. — લેવ તોલ્સ્તોય