Posts Tagged ‘ ગુણવંત શાહ ’

કાગળ પરના દીવા

આ વિભાગ માટેના સુવિચારો યાને કિ ક્વોટેબલ ક્વોટ્સ મોકલવાનું તમને આમંત્રણ છે. તમને ખૂબ ગમતા અવતરણો મોકલી શકો છો. શક્ય હોય તો ગુજરાતી નવલકથા કે અન્ય ગુજરાતી પુસ્તકો વાંચીને તેમાંથી તમને ગમતા વાક્યો મોકલશો. આજનો સુવિચાર આગાશીને કઠેડો હોય, ભેખડની ધારે વિવેક એ જ કઠેડો. -ગુણવંત શાહ
Read more »


Good Morning Online

શે’ર બજાર

પગમાં પડી રહે
તો કોઈ પૂછતું નથી,
કાપે છે અહીં લોક,
સૌ ઊડતા પતંગને.
--સ્વ. બાલુભાઈ પટેલ

કાગળ પરના દીવા

પ્રેમ તો અદૃશ્ય હોય છે. પરંતુ જ્યારે એ પરિશ્રમ સાથે જોડાય છે ત્યારે દૃશ્યમાન અને દેદીપ્યમાન બને છે. — ખલિલ જિબ્રાન, અનુ. માવજી સાવલા, ‘વિદાયવાણી’

આપના પ્રતિભાવ

ફેસબુક


member of

Powered By Indic IME