સૌરભશાહ સર,
સૌ પ્રથમ તો આપનો ખુબ-ખુબ આભાર ” અયોધ્યાથી ગોધરા” પુસ્તક લખવા માટે.આ પુસ્તક હું,ઘણા સમયથી શોધતો હતો.’નવભારત’ માં પણ નથી.આશરે ત્રણ-ચાર વરસની શોધ ખોળ બાદ આ પુસ્તક મળ્યું.
સર,આપનું “મારા જેલનાં અનુભવો” પુસ્તક રૂપે બહાર મળે છે,કે કેમ તે જણાવશો તો આપનો ખુબ-ખુબ આભાર.
दिलों में तुम अपनी बेताबियाँ लेके चल रहे हो
तो ज़िन्दा हो तुम
नज़र में ख्वाबों की बिजलियाँ लेके चल रहे हो
तो ज़िन्दा हो तुम
हवा के झोंको के जैसे आझाद रहना सीखो
तुम एक दरिया के जैसे लेहेरों में बेहना सीखो
हर एक लम्हे से तुम मिलो खोले अपनी बाहें
हर एक पल एक नया समा देखे ये निगाहें
जो अपनी आँखों में हैरानियाँ लेके चल रहे हो तुम
तो ज़िन्दा हो तुम
-जावेद अख्तर (झिंदगी मिलेगी ना दोबारा)
સૌરભ સર
નમસ્કાર,
આપની જીના ઇસીકા નામ હૈ બૂક વાંચવાની બહુ જ મઝા આવી.
thanks, harshil.i also loved doing the translation of this book. it inspires us to do our best to the people around us.
સૌરભશાહ સર,
સૌ પ્રથમ તો આપનો ખુબ-ખુબ આભાર ” અયોધ્યાથી ગોધરા” પુસ્તક લખવા માટે.આ પુસ્તક હું,ઘણા સમયથી શોધતો હતો.’નવભારત’ માં પણ નથી.આશરે ત્રણ-ચાર વરસની શોધ ખોળ બાદ આ પુસ્તક મળ્યું.
સર,આપનું “મારા જેલનાં અનુભવો” પુસ્તક રૂપે બહાર મળે છે,કે કેમ તે જણાવશો તો આપનો ખુબ-ખુબ આભાર.
thanks, Ashish,
‘Ayodhya…’ is going for second edition soon and ‘Jail…’ is yet to be published.