સૌ બ્લોગમિત્રોને નવા વર્ષનાં અભિનંદન અને પ્રભુ આપને તથા આપના પરિવારને સુખ, સમૄધ્ધિ તથા શાંતિ આપતા રહે એવી પ્રાર્થના!
સૌ બ્લોગમિત્રોને નવા વર્ષનાં અભિનંદન અને પ્રભુ આપને તથા આપના પરિવારને સુખ, સમૄધ્ધિ તથા શાંતિ આપતા રહે એવી પ્રાર્થના!
મિત્રો, ગુજરાતીના સિનિયર મોસ્ટ પત્રકારોમાં જેમનું નામ પ્રથમ હરોળમાં મૂકાતું એવા લેખક-નવલકથાકાર-તંત્રી અને આલા દરજ્જાના જાંબાઝ રિપોર્ટર (યાદ છે પાકિસ્તાન સરહદપાર કરીને આપેલો એક્સક્લુઝિવ રિપોર્ટ) દિગંત ઓઝાના આઘાતજનક અવસાનને ત્રણ અઠવાડિયાં થયાં. મેં ઈ ટીવી પર દિગંતભાઈની જે મુલાકાત લીધી તેની ઓડિયો ક્લિપ એ જ દિવસે તમારા સુધી પહોંચાડી...
તો લો, હવે જુઓ આ રસોઈ શો! અને નક્કી કરો કે મને રસોઈ બનાવતાં આવડે છે કે નહીં? કઈ વાનગી બનાવી રહ્યો છું? વેલ, ૧ ઓક્ટોબરે મારા મિત્રો આતિશ કાપડિયા અને જે.ડી. મજીઠિયાની કઈ ફિલ્મ આવે છે…બસ, તે જ ! કાર્યક્રમના અંતે પ્રોગ્રામની હોસ્ટ કાનને મને ઈ ટીવી વતી...
મિત્રો, આજના આ છેલ્લા વ્યાખ્યાનનો વિષય છે: આવતી કાલનો ધર્મ આ પ્રવચન પણ પ્રથમ પ્રેમપૂરી આશ્રમ, ચોપાટી, મુંબઈ દ્વારા આયોજિત વ્યાખ્યાનમાળામાં અપાયા બાદ પર્યુષણ દરમ્યાન અપાયું હતું. મને પોતાને મારાં તમામ પર્યુષણ વ્યાખ્યાનોમાંથી આ પ્રવચન સૌથી વધારે મહત્વનું લાગે છે. આપ સૌના પ્રતિભાવની આશા સાથે. આવતી કાલથી દિગંબર જૈનોના...
મિત્રો, પર્યુષણ વ્યાખ્યાનમાળાની પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યા છીએ. આજના પ્રવચનનું શિર્ષક ભગવદ ગીતાના એક શ્લોક પર આધારિત છે. ભગવાન અર્જુનને ઉપદેશ આપતાં એક તબક્કે કહે છે કે તારે મારું સ્મરણ કરવું હોય તો ભલે કર, સાથે યુદ્ધ પણ કર. માણસની જે ફરજ છે તે પૂરી કર્યા વિનાનું નામસ્મરણ...
મિત્રો, આજે પર્યુષણના છઠ્ઠા દિવસે પ્રવચનનો વિષય છે: પ્રેમનો ધર્મ આ વિષય જીવનનાં તમામ પાસાંને સ્પર્શે છે. આજની પોસ્ટ માટેની ઓડિયો ક્લિપ વગેરેની તૈયારી થતી હતી ત્યાં જ મારા મેલબોક્સમાં એક પત્ર આવ્યો જે વાંચીને હું ખૂબ ઉદાસ છુ. જે વ્યક્તિનો એ પત્ર છે એમણે પોતાનો મોબાઈલ નંબર પણ...
આપના પ્રતિભાવ