ફરી એક વાર, શ્રી ગણેશાય નમઃ

May 25, 2009
ફરી એક વાર, શ્રી ગણેશાય નમઃ

શુભારંભ દિવસ: સોમવાર, ૨૫ મે ૨૦૦૯ આજે પચ્ચીસમી મે. હરકિસન મહેતા હયાત હોત તો આજે એમણે ૮૧ વર્ષ પૂરાં કર્યાં હોત. ૨૫ મે ૧૯૨૮થી ૩ એપ્રિલ ૧૯૯૮ સુધીની જીવનયાત્રા કોઈ પણ પત્રકાર, લેખક માટે પ્રેરણાદાયી છે. ‘ચિત્રલેખા’ની સ્થાપના વજુ કોટકે કરી, હરકિસન મહેતાએ ‘ચિત્રલેખા’ને વટવૃક્ષ બનાવ્યું. એમની છત્રછાયા હેઠળ...

Read more »

આ બ્લોગ ગમ્યો? ફેસબુક મિત્રો સાથે શૅર કરો!

શે’ર બજાર

दिलों में तुम अपनी बेताबियाँ लेके चल रहे हो
तो ज़िन्दा हो तुम
नज़र में ख्वाबों की बिजलियाँ लेके चल रहे हो
तो ज़िन्दा हो तुम
हवा के झोंको के जैसे आझाद रहना सीखो
तुम एक दरिया के जैसे लेहेरों में बेहना सीखो
हर एक लम्हे से तुम मिलो खोले अपनी बाहें
हर एक पल एक नया समा देखे ये निगाहें
जो अपनी आँखों में हैरानियाँ लेके चल रहे हो तुम
तो ज़िन्दा हो तुम
-जावेद अख्तर
(झिंदगी मिलेगी ना दोबारा)

સૌરભ શાહ સાથે ફેસબુક પર જોડાઓ!

Powered By Indic IME