શુભારંભ દિવસ: સોમવાર, ૨૫ મે ૨૦૦૯ આજે પચ્ચીસમી મે. હરકિસન મહેતા હયાત હોત તો આજે એમણે ૮૧ વર્ષ પૂરાં કર્યાં હોત. ૨૫ મે ૧૯૨૮થી ૩ એપ્રિલ ૧૯૯૮ સુધીની જીવનયાત્રા કોઈ પણ પત્રકાર, લેખક માટે પ્રેરણાદાયી છે. ‘ચિત્રલેખા’ની સ્થાપના વજુ કોટકે કરી, હરકિસન મહેતાએ ‘ચિત્રલેખા’ને વટવૃક્ષ બનાવ્યું. એમની છત્રછાયા હેઠળ...
આપના પ્રતિભાવ