સેક્યુલરવાદીઓ હિન્દુ વિરોધી છે કે મુસ્લિમ તરફી છે સંજય દત્તને મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ટાડાને બદલે વેપન્સ કેસમાં સજા પડી એ દિવસો યાદ છે તમને? હું યાદ કરાવું. ૧૨ માર્ચ ૧૯૯૩ના એ હત્યાકાંડ કેસમાં બીજા દસ ગુનેગારોને ફાંસી અથવા જનમટીપની સજા થઈ હતી. તે વખતે ટીવી-પ્રિન્ટના મિડિયાવાળાઓનો સાથ લઈને...
આપના પ્રતિભાવ