વિચારધારા આર્કાઇવ્ઝ
ખુશવંત સિંહનું જાહેર એલાન
(આ લેખ “સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો સાતમો અને છેલ્લો લેખ છે. આગામી દિવસોમાં ‘વિચારધારા આર્કાઇવ્ઝ’ હેઠળ એક નવી લેખમાળા પોસ્ટ કરવાનો વિચાર છે:’સેક્યુલરવાદીઓ શા માટે સેકુલરવાદી હોય છે’.મારા પુસ્તક ‘અયોધ્યાથી ગોધરા’ની નવી એડિશનમાં પ્રગટ કરવા માટે આ લેખો ક્યાંક અપડેટ પણ કર્યા છે.) ખુશવંત... »
તંત્રીશ્રી વિરુદ્ધ વાચકશ્રી
(આ લેખ “સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો છઠ્ઠો લેખ છે. આવતા દિવસોમાં આ લેખમાળાનો બાકીનો એક લેખ ‘વિચારધારા આર્કાઇવ્ઝ’ હેઠળ પોસ્ટ કરવાનો વિચાર છે. મારા પુસ્તક ‘અયોધ્યાથી ગોધરા’માં પ્રગટ કરવા માટે આ લેખો ક્યાંક અપડેટ પણ કર્યા છે.) ‘કોઈ જાતની સંપાદકીય જવાબદારી વિના રાગદ્વેષયુક્ત તંત્રીલેખો અને પૂર્વગ્રહપીડિત... »
બે અજાણી છોકરીનો ‘સેક્યુલર-રાષ્ટ્રીય’ અવાજ
(આ લેખ “સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો પાંચમો લેખ છે. આવતા દિવસોમાં આ લેખમાળાના બાકીના બે લેખો ‘વિચારધારા આર્કાઇવ્ઝ’ હેઠળ પોસ્ટ કરવાનો વિચાર છે. મારા પુસ્તક ‘અયોધ્યાથી ગોધરા’માં પ્રગટ કરવા માટે આ લેખો ક્યાંક અપડેટ પણ કર્યા છે.) કલકત્તાના ‘સ્ટેટ્સમેન’ દૈનિકના પહેલા પાને તા. ૧૩-૧૨-૧૯૯૨ના રોજ... »
ભાજપના ખભા પરનું હિન્દુ બકરું કોમવાદી કૂતરું છે?
ભાજપના ખભા પરનું હિન્દુ બકરું કોમવાદી કૂતરું છે એવું ઠસાવવાના અંગ્રેજી દૈનિકોએ ભરપૂર પ્રયત્નો કર્યા લગભગ દરેક અંગ્રેજી અખબાર અને અંગ્રેજી પત્રકાર પોતાની મેળે જ પોતાને ઉચ્ચ સ્થાને બિરાજમાન કરતા હોય છે. (આ લેખ “સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો ચોથો લેખ છે. આવતા દિવસોમાં આ લેખમાળાના... »
અંગ્રેજી અખબારી આલમની વિશ્વસનીયતા
’૯૨ની અયોધ્યા ઘટના પછીનું પ્રથમ સપ્તાહ અંગ્રેજી અખબારી આલમની વિશ્વસનીયતાની દ્રષ્ટિએ અત્યંત કંગાળ રહ્યું હતું (આ લેખ “સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો ત્રીજો લેખ છે. આવતા દિવસોમાં આ લેખમાળાના લેખો ‘વિચારધારા આર્કાઇવ્ઝ’ હેઠળ પોસ્ટ કરવાનો વિચાર છે. લેખો ક્યાંક અપડેટ પણ કર્યા છે.) ડૅવિડ સાર્નોફ નામના એક... »
મુસ્લિમોના બળતા હૈયામાં પેટ્રોલ રેડવાનું પાપ કોણે કર્યું હતું
હિન્દુવિરોધી બની ગયેલા અંગ્રેજી પત્રકારોમાં કેટલાક આ લખનારના પ્રિય લેખકો પણ હતા. દાખલા તરીકે બહેરામ કોન્ટ્રાક્ટર ઉર્ફે બિઝીબી. બ્રિલિયન્ટ પત્રકાર અને એક ઉત્તમ કૉલમિસ્ટ. (આ લેખ “સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો બીજો લેખ છે. આવતા ૫-૬ દિવસ આ લેખમાળાના લેખો ‘વિચારધારા આર્કાઇવ્ઝ’ હેઠળ પોસ્ટ કરવાનો વિચાર... »
છઠ્ઠી ડિસેમ્બરની એ તારીખની તવારીખ
અંગ્રેજી દૈનિકોએ હકીકતોની ખોટી રજૂઆત કરીને દેશભરમાં ઘૃણા અને વિસંવાદિતા ફેલાવવામાં મોટો ભાગ ભજવ્યો. (આ લેખ “સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો પહેલો લેખ છે. આવતા ૫-૭ દિવસ આ લેખમાળાના લેખો ‘વિચારધારા આર્કાઇવ્ઝ’ હેઠળ પોસ્ટ કરવાનો વિચાર છે. લેખો ક્યાંક અપડેટ પણ કર્યા છે.) ૨૦૦૨ની સાલમાં જેમ... »
કોમવાદ અને બિનસાંપ્રદાયિકતા: કોનું ઝનૂન ખતરનાક?
કોમવાદ અને બિનસાંપ્રદાયિકતા: કોનું ઝનૂન ખતરનાક? (આ લેખ ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રવિવારે અયોધ્યામાં રામ જન્મભૂમિના સ્થાને બનેલી બાબરીનો ઢાંચો ધ્વસ્ત થયો તે પછી, ૭મીનાં દેશભરનાં અંગ્રેજી છાપાં વાંચીને ૮મીએ લખ્યો અને ૯ ડિસેમ્બરની સવારે ‘સમકાલીન’ની મારી કૉલમમાં પ્રગટ થયો. મારા પુસ્તક ‘અયોધ્યાથી ગોધરા’નો આ એક અગત્યનો લેખ છે. સમગ્ર ભારતના પત્રકારોમાંથી આંગળીના વેઢે ગણાય એટલાએ... »
સેક્યુલરવાદીઓ દરેક પગલે હિન્દુઓને પીંખી નાખવા તૈયાર હોય છે
મારી નોંધઃ આ લેખ અત્યારની પરિસ્થિતિ અને વર્તમાન સંઘર્ષને સમજવા માટે ખૂબ ઉપયોગી છે. જે લોકો પોતાને સેક્યુલર ગણે છે તેઓની પણ આ લેખમાં છે એવી, ઉલટતપાસો થાય તો જ એમની અસલિયત, એમના ચહેરાની મૂળ વિકૃતિઓ, ભયંકરતાઓ અને ગંદી માનસિકતાઓ બહાર આવે. મારાં લખાણોના દરેક વાચકને મારી આજે વિનંતિ છે ઝાઝો ટાઈમ ના હોય... »
સેક્યુલરવાદીઓ હિન્દુ વિરોધીઓ છે
સાવધાન, શ્રીકૃષ્ણપંચની ભલામણોનો અમલ કરવાની માગણી કરતાં પહેલાં આટલું જાણી લેજો. સંજય દત્તને સજા થઈ અને આ હત્યાકાંડ સાથે સંકળાયેલા ગુનેગારોમાંના દસને ફાંશી અથવા જન્મટીપની સજા થઈ એટલે સેક્યુલરવાદીઓને માઠું લાગી ગયું છે. મુસલમાનોને સજા થાય ત્યારે તેઓને આવું જ લાગતું હોય છે. એમના મિડિયામિત્રોની સહાયથી તેઓ કહી રહ્યા છે કે બાર માર્ચ, ૧૯૯૩ના બૉમ્બ... »
