નિર્ણય લેતી વખતે કોઇપણ માણસ માનતો નથી કે પોતે ઉતાવળિયું પગલું ભરે છે. એવી ખબર હોત તો એણે એવો નિર્ણય લીધો જ ન હોત (આ લેખ ૧૯૯૫-૧૯૯૯ના ગાળામાં ‘મુંબઈ સમાચાર’માં પ્રગટ થતી મારી દૈનિક કૉલમ ‘ગુડ મૉર્નિંગ’માં અને ત્યાર બાદ મારા પુસ્તક ‘કેમ છો પુછાય છે ત્યારે તમે ખરેખર...
આપના પ્રતિભાવ