Monthly Archives: September 2010

હિંદુ ધર્મગુરુઓનું સ્ટિંગ ઓપરેશન:મૌલાના કે પાદરીનું કેમ નહીં

September 15, 2010
હિંદુ ધર્મગુરુઓનું સ્ટિંગ ઓપરેશન:મૌલાના કે પાદરીનું કેમ નહીં

ચોવીસમી સપ્ટેમ્બર નજીક આવી રહી છે. ટીવી મીડિયા પોતાની ભાખરી શેકવા લોટમાં મોણ નાખતું હોય એમ સ્ટિંગ ઓપરેશનો કરી કચકચાવીને  હિંદુ ધર્મગુરુઓની પાછળ પડીને હિંદુ પ્રજાને કહી રહ્યું છે કે જુઓ સાલાઓ, તમે જેમને માથે ચડાવો છો એ તમારા ધાર્મિક નેતાઓ કેવા છે. ચોવીસમીએ અલાહાબાદ હાઈકોર્ટ બાબરી ઢાંચા વિશે ફેંસલો…

Read more »

દિગંત ઓઝાના ઇન્ટરવ્યુની વીડિયો

September 13, 2010
દિગંત ઓઝાના ઇન્ટરવ્યુની વીડિયો

મિત્રો, ગુજરાતીના સિનિયર મોસ્ટ પત્રકારોમાં જેમનું નામ પ્રથમ હરોળમાં મૂકાતું એવા લેખક-નવલકથાકાર-તંત્રી અને આલા દરજ્જાના જાંબાઝ રિપોર્ટર (યાદ છે પાકિસ્તાન સરહદપાર કરીને  આપેલો એક્સક્લુઝિવ રિપોર્ટ) દિગંત ઓઝાના આઘાતજનક અવસાનને ત્રણ અઠવાડિયાં થયાં. મેં ઈ ટીવી પર દિગંતભાઈની જે મુલાકાત લીધી તેની ઓડિયો ક્લિપ એ જ દિવસે તમારા સુધી પહોંચાડી શક્યો…

Read more »

ઉપવાસનાં પારણાં થઈ ગયાં?

September 12, 2010

તો લો, હવે જુઓ આ રસોઈ શો! અને નક્કી કરો કે મને રસોઈ બનાવતાં આવડે છે કે નહીં? કઈ વાનગી બનાવી રહ્યો છું? વેલ, ૧ ઓક્ટોબરે મારા મિત્રો આતિશ કાપડિયા અને જે.ડી. મજીઠિયાની  કઈ ફિલ્મ આવે છે…બસ, તે  જ ! કાર્યક્રમના અંતે પ્રોગ્રામની હોસ્ટ કાનને મને ઈ ટીવી વતી જાણીતી…

Read more »

પર્યુષણ વ્યાખ્યાનમાળા: આઠમો દિવસ

September 11, 2010

મિત્રો, આજના આ છેલ્લા વ્યાખ્યાનનો વિષય છે: આવતી કાલનો ધર્મ આ પ્રવચન પણ પ્રથમ પ્રેમપૂરી આશ્રમ, ચોપાટી, મુંબઈ દ્વારા આયોજિત વ્યાખ્યાનમાળામાં અપાયા બાદ પર્યુષણ દરમ્યાન અપાયું હતું. મને પોતાને મારાં તમામ પર્યુષણ વ્યાખ્યાનોમાંથી આ પ્રવચન સૌથી વધારે મહત્વનું લાગે છે. આપ સૌના પ્રતિભાવની આશા સાથે. આવતી કાલથી દિગંબર જૈનોના દસ…

Read more »

પર્યુષણ વ્યાખ્યાનમાળા:સાતમો દિવસ

September 10, 2010

મિત્રો, પર્યુષણ વ્યાખ્યાનમાળાની પૂર્ણાહુતિ તરફ આગળ વધી રહ્યા છીએ. આજના પ્રવચનનું શિર્ષક ભગવદ ગીતાના એક શ્લોક પર આધારિત છે. ભગવાન અર્જુનને ઉપદેશ આપતાં એક તબક્કે કહે છે કે તારે મારું સ્મરણ કરવું હોય તો ભલે કર, સાથે યુદ્ધ પણ કર. માણસની જે ફરજ છે તે પૂરી કર્યા વિનાનું નામસ્મરણ વ્યર્થ…

Read more »

પર્યુષણ વ્યાખ્યાનમાળા: છઠ્ઠો દિવસ

September 9, 2010

મિત્રો, આજે પર્યુષણના છઠ્ઠા દિવસે પ્રવચનનો વિષય છે: પ્રેમનો ધર્મ આ વિષય જીવનનાં તમામ પાસાંને સ્પર્શે છે. આજની પોસ્ટ માટેની ઓડિયો ક્લિપ વગેરેની તૈયારી થતી હતી ત્યાં જ મારા મેલબોક્સમાં એક પત્ર આવ્યો જે વાંચીને હું ખૂબ ઉદાસ છુ. જે વ્યક્તિનો એ પત્ર છે એમણે પોતાનો મોબાઈલ નંબર પણ લખ્યો…

Read more »

પર્યુષણ વ્યાખ્યાનમાળા: પાંચમો દિવસ

September 8, 2010
પર્યુષણ વ્યાખ્યાનમાળા: પાંચમો દિવસ

મિત્રો, પર્યુષણના આ પાંચમા દિવસનો વિષય છે: ’આપદ્ ધર્મ અને સ્વતંત્રતાનો ધર્મ’ આ વિષય પર અપાયેલા મારા પર્યુષણ વ્યાખ્યાનનું રેકોર્ડિંગ મારી પાસે ઉપલબ્ધ નથી પણ એ પછીના વર્ષે, ૧૯૯૭ની ૧૪ ઓગસ્ટે ઘાટકોપરની એસ.એન.ડી.ટી. કોલેજ માટેના પ્રવચનમાં આ જ વિષય પસંદ કર્યો હતો અને એ અહીં મૂક્યું છે. આમાં પણ ગઈ…

Read more »

પર્યુષણ વ્યાખ્યાનમાળા: ચોથો દિવસ

September 7, 2010

મિત્રો, આજના ચોથા દિવસનો વિષય છે: આચારમાં ધર્મ અને વિચારમાં ધર્મ આ પ્રવચન ૨૦૦૧ની સાલમાં કાઠિયાવાડ સેવા સમાજ, મુંબઈ આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે અપાયું. પહેલી ફાઇલ (૨૧ મિનિટ): બીજી ફાઈલ (૨૧મિનિટ): ત્રીજી ફાઈલ (૧૨ મિનિટ): મિત્રો સાથે શૅર કરો : Recommend on Facebook Tweet about it Tell a friend

Read more »

પર્યુષણ વ્યાખ્યાનમાળા: ત્રીજો દિવસ

September 6, 2010

આજના ત્રીજા પ્રવચનનો વિષય છે: ’આધુનિક ધાર્મિકતા’ આ વ્યાખ્યાન પણ ’શ્રી મુંબઈ જૈન યુવક સંઘ’ આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે કરવામાં આવ્યું. ૨૦૦૦ની સાલના આ પ્રવચનના અધ્યક્ષ્સ્થાને રમણલાલ ચી. શાહ હતા. કુલ બે ફાઈલ છે. પહેલી ફાઇલ સાંભળવા પ્લેનું બટન દબાવો: બીજી ફાઇલ સાંભળવા પ્લેનું બટન દબાવો: મિત્રો સાથે શૅર કરો…

Read more »

પર્યુષણ વ્યાખ્યાનમાળા: બીજો દિવસ

September 5, 2010

આજે બીજા પ્રવચનનો વિષય છે: ’પંખ લગે તો ઉડ જાયેં’. આ વ્યાખ્યાન પણ ’શ્રી મુંબઈ જૈન યુવક સંઘ’ આયોજિત પર્યુષણ વ્યાખ્યાનમાળા માટે કરવામાં આવ્યું. ૧૯૯૭ના આ પ્રવચનના અધ્યક્ષ્સ્થાને રમણલાલ ચી. શાહ હતા. કુલ બે ફાઈલ છે. પહેલી ફાઇલ સાંભળવા પ્લેનું બટન દબાવો: બીજી ફાઇલ સાંભળવા પ્લેનું બટન દબાવો: મિત્રો સાથે…

Read more »

આ બ્લોગ ગમ્યો? ફેસબુક મિત્રો સાથે શૅર કરો!

શે’ર બજાર

दिलों में तुम अपनी बेताबियाँ लेके चल रहे हो
तो ज़िन्दा हो तुम
नज़र में ख्वाबों की बिजलियाँ लेके चल रहे हो
तो ज़िन्दा हो तुम
हवा के झोंको के जैसे आझाद रहना सीखो
तुम एक दरिया के जैसे लेहेरों में बेहना सीखो
हर एक लम्हे से तुम मिलो खोले अपनी बाहें
हर एक पल एक नया समा देखे ये निगाहें
जो अपनी आँखों में हैरानियाँ लेके चल रहे हो तुम
तो ज़िन्दा हो तुम
-जावेद अख्तर
(झिंदगी मिलेगी ना दोबारा)

સૌરભ શાહ સાથે ફેસબુક પર જોડાઓ!

Powered By Indic IME