Daily Archives: August 11, 2009

‘મારા જેલના અનુભવો’નું પ્રકરણ ૭ કેમ ડીલે થયું?

August 11, 2009

ગયા બુધવારે રક્ષાબંધનનો દિવસ હતો. એના ચાર દિવસ પહેલાંના શનિ-રવિ-સોમ સુરત-નાસિક-કલ્યાણ-મુંબઈ જઈને પાછો આવ્યો . સુરતમાં અમારા જૂના કૌટુંબિક મિત્ર ડૉ. પ્રવીણભાઈ શાહ, ડૉ. માલતીબહેન શાહ અને એમનાં પુત્રી ડૉ. રૂપલ શાહને મળ્યો. પ્રવીણભાઈને મળીને આંખ ભરાઈ આવી. એમની ૬૦મી વર્ષગાંઠે સુરતના ગાંધી સ્મૃતિ સભાગૃહમાં પાર્થિવ ગોહિલનાં ગીતોનો સંગીત...

Read more »

આ બ્લોગ ગમ્યો? ફેસબુક મિત્રો સાથે શૅર કરો!

શે’ર બજાર

दिलों में तुम अपनी बेताबियाँ लेके चल रहे हो
तो ज़िन्दा हो तुम
नज़र में ख्वाबों की बिजलियाँ लेके चल रहे हो
तो ज़िन्दा हो तुम
हवा के झोंको के जैसे आझाद रहना सीखो
तुम एक दरिया के जैसे लेहेरों में बेहना सीखो
हर एक लम्हे से तुम मिलो खोले अपनी बाहें
हर एक पल एक नया समा देखे ये निगाहें
जो अपनी आँखों में हैरानियाँ लेके चल रहे हो तुम
तो ज़िन्दा हो तुम
-जावेद अख्तर
(झिंदगी मिलेगी ना दोबारा)

સૌરભ શાહ સાથે ફેસબુક પર જોડાઓ!

Powered By Indic IME