Daily Archives: July 6, 2009

ખુશવંત સિંહનું જાહેર એલાન

July 6, 2009
ખુશવંત સિંહનું જાહેર એલાન

(આ લેખ “સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો સાતમો અને છેલ્લો લેખ છે. આગામી દિવસોમાં ‘વિચારધારા આર્કાઇવ્ઝ’ હેઠળ એક નવી લેખમાળા પોસ્ટ કરવાનો વિચાર છે:’સેક્યુલરવાદીઓ શા માટે સેકુલરવાદી હોય છે’.મારા પુસ્તક ‘અયોધ્યાથી ગોધરા’ની નવી એડિશનમાં પ્રગટ કરવા માટે આ લેખો ક્યાંક...

Read more »

જીવનના સારાંશના દિવસો

July 6, 2009
જીવનના સારાંશના દિવસો

સુખિયા જીવને આયુષ્ય બત્રીસનું મળે કે બોંતેર-બ્યાં‍શી-બાણુંનું , કશો ફરક પડતો નથી. લાંબુ જીવીને માણસ શું કરે? પણ એ પહેલાં, કેટલાં વર્ષના આયુષ્યને લાંબુ કહેવું અને કેટલાંને ટૂંકુ ગણવું? રાજ કપૂર સિક્સટી માઈનસની ઉંમરે ગુજરી જાય છે ત્યારે લાગે છે કે કળાકારે હજુ એક દાયકો ફિલ્મજગતને આપ્યો હોત તો?...

Read more »

આ બ્લોગ ગમ્યો? ફેસબુક મિત્રો સાથે શૅર કરો!

શે’ર બજાર

दिलों में तुम अपनी बेताबियाँ लेके चल रहे हो
तो ज़िन्दा हो तुम
नज़र में ख्वाबों की बिजलियाँ लेके चल रहे हो
तो ज़िन्दा हो तुम
हवा के झोंको के जैसे आझाद रहना सीखो
तुम एक दरिया के जैसे लेहेरों में बेहना सीखो
हर एक लम्हे से तुम मिलो खोले अपनी बाहें
हर एक पल एक नया समा देखे ये निगाहें
जो अपनी आँखों में हैरानियाँ लेके चल रहे हो तुम
तो ज़िन्दा हो तुम
-जावेद अख्तर
(झिंदगी मिलेगी ना दोबारा)

સૌરભ શાહ સાથે ફેસબુક પર જોડાઓ!

Powered By Indic IME