Day 10, બુધવાર, ૩ જુન ૨૦૦૯ : ગુડ મૉર્નિંગ ઓનલાઇન ‘ઈટીવી’ના ‘સંવાદ’ કાર્યક્રમ માટે રાજકોટની ‘વિજ્ઞાનજાથા’ વાળા જયન્ત પંડ્યા સાહેબે મંદિરમાં પાડાનું બલિદાન અપાતું અટકાવ્યું પણ બકરી ઈદ વિશે એમનો શો પ્લાન હતો? બ્રેક પછી મેં આ સવાલ એમને પૂછ્યો: આગામી બકરી ઈદ દરમ્યાન ચાર લાખ બકરાંની કુરબાની અપાશે....
આપના પ્રતિભાવ