<?xml version="1.0" encoding="UTF-8"?><rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
		>
<channel>
	<title>Comments on: મુસ્લિમોના બળતા હૈયામાં પેટ્રોલ રેડવાનું પાપ કોણે કર્યું હતું</title>
	<atom:link href="http://saurabh-shah.com/2009/06/29/muslimo-na-balta-haiyaa-maa/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>http://saurabh-shah.com/2009/06/29/muslimo-na-balta-haiyaa-maa/</link>
	<description>The Official Web Presence of Writer, Novelist and Journalist Saurabh Shah</description>
	<lastBuildDate>Fri, 13 Jan 2012 14:47:24 +0000</lastBuildDate>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.org/?v=3.3</generator>
	<item>
		<title>By: kirtidev</title>
		<link>http://saurabh-shah.com/2009/06/29/muslimo-na-balta-haiyaa-maa/comment-page-1/#comment-524</link>
		<dc:creator>kirtidev</dc:creator>
		<pubDate>Wed, 01 Jul 2009 14:43:36 +0000</pubDate>
		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=1258#comment-524</guid>
		<description>ONLY ONE REPLY. JUST WE BOYCOTT INDIAN EXPRESS OR ENGLISH CHANNELS BECAUSE THEY KNOW VERY WELL HOW TO REACT &amp; WHEN TO REACT TO HINDU PEOPLE.IF WE  DONT OPPOSE TODAY THEY WILL GETUP.</description>
		<content:encoded><![CDATA[<p>ONLY ONE REPLY. JUST WE BOYCOTT INDIAN EXPRESS OR ENGLISH CHANNELS BECAUSE THEY KNOW VERY WELL HOW TO REACT &#038; WHEN TO REACT TO HINDU PEOPLE.IF WE  DONT OPPOSE TODAY THEY WILL GETUP.</p>
]]></content:encoded>
	</item>
	<item>
		<title>By: કૃણાલ</title>
		<link>http://saurabh-shah.com/2009/06/29/muslimo-na-balta-haiyaa-maa/comment-page-1/#comment-508</link>
		<dc:creator>કૃણાલ</dc:creator>
		<pubDate>Tue, 30 Jun 2009 06:15:22 +0000</pubDate>
		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=1258#comment-508</guid>
		<description>આજના જ ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાઁ મે વાંચ્યું કે હાજીઓ જેમને હજ માટે સાઉદી અરેબિયા જવું હોય એમને પાસપોર્ટ કઢાવતી વખતે હવે પોલિસ ઇન્કવાયરી માટે જવાની જરૂર નથી. આવી જ સુવિધા સરકાર કૈલાસ માનસરોવરની જાત્રા કરવા જનારાઓ માટે સરકાર આપવાનું વિચારશે?</description>
		<content:encoded><![CDATA[<p>આજના જ ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાઁ મે વાંચ્યું કે હાજીઓ જેમને હજ માટે સાઉદી અરેબિયા જવું હોય એમને પાસપોર્ટ કઢાવતી વખતે હવે પોલિસ ઇન્કવાયરી માટે જવાની જરૂર નથી. આવી જ સુવિધા સરકાર કૈલાસ માનસરોવરની જાત્રા કરવા જનારાઓ માટે સરકાર આપવાનું વિચારશે?</p>
]]></content:encoded>
	</item>
	<item>
		<title>By: કૃણાલ</title>
		<link>http://saurabh-shah.com/2009/06/29/muslimo-na-balta-haiyaa-maa/comment-page-1/#comment-506</link>
		<dc:creator>કૃણાલ</dc:creator>
		<pubDate>Tue, 30 Jun 2009 00:45:59 +0000</pubDate>
		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=1258#comment-506</guid>
		<description>છેલ્લા ફકરામાં જી. પાલકર દ્વારા કહેવામાં આવેલ વાત સાથે એકદમ સહમત.</description>
		<content:encoded><![CDATA[<p>છેલ્લા ફકરામાં જી. પાલકર દ્વારા કહેવામાં આવેલ વાત સાથે એકદમ સહમત.</p>
]]></content:encoded>
	</item>
	<item>
		<title>By: અલકેશ પટેલ</title>
		<link>http://saurabh-shah.com/2009/06/29/muslimo-na-balta-haiyaa-maa/comment-page-1/#comment-504</link>
		<dc:creator>અલકેશ પટેલ</dc:creator>
		<pubDate>Mon, 29 Jun 2009 18:35:55 +0000</pubDate>
		<guid isPermaLink="false">http://saurabh-shah.com/?p=1258#comment-504</guid>
		<description>મને ખબર નથી હવે અત્યારે આટલા વખતે આ લેખનો પ્રતિભાવ આપવો યોગ્ય છે કે નહિ, પરંતુ ખાસ કરીને ગોધરામાં 27 ફેબ્રુઆરીએ 58 કારસેવકોને સળગાવી દેવામાં આવ્યા પછી એટલું મક્કમપણે માનતો થયો છું કે આ દેશમાં ખરેખર લઘુમતીઓને વધારે પડતા ચગાવવામાં આવે છે. કોંગ્રેસ, ડાબેરીઓ અને કહેવાતા બુદ્ધિજીવીઓનું વલણ કોઈપણ રીતે સમજી શકાતું નથી. હા, એટલું જાણું છું કે તેમના આ વલણથી સાચા સેક્યુલારિઝમના તો ક્યારનાય અંતિમ સંસ્કાર થઈ ગયા છે.

લઘુમતી તરફી કોમવાદી વલણના એકદમ તાજા બે દાખલા અહીં આપવા છે. પહેલો દાખલો તો સુરતના ગેંગરેપનો છે, તેમાં સંડોવાયેલા નરોધમો મુસ્લિમ હોવાને કારણે ખાસ કરીને ઈન્ડિયન એક્સપ્રેસે અતિશય લુચ્ચાઈપૂર્વક એ સમાચારો દબાવી દીધા, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે એ ત્રણ મુસ્લિમ છોકરાઓને બદલે હિન્દુ છોકરા હોત તો અને ભૂલેચૂકે ભોગ બનેલી છોકરી મુસ્લિમ હોત તો આ અખબારો શાંત બેસી રહ્યા હોત?

એવું જ બીજું ઉદાહરણ રથયાત્રાનું છે. કરોડો ભારતીયો આ તહેવાર ઉજવે છે અને હોંશેહોંશે ભગવાનના રથ ખેંચે છે. એકલા ગુજરાતમાં 100 કરતા વધુ જગ્યાએ રથયાત્રાઓ નીકળી છતાં આ કોમવાદી (અંગ્રેજી) છાપાઓને તેને યોગ્ય મહત્વ આપવામાં ભારે શરમ આવી હતી અને ઈન્ડિયન એક્સપ્રેસે તો માત્ર અમદાવાદની આવૃત્તિમાં છેક અંદરના પાને અને તે પણ ફોલ્ડની નીચે માત્ર નાનો ફોટો મૂક્યો હતો. આ જ અખબાર હવે ઈદના દિવસે પવિત્ર નમાઝના ફોટા પહેલા પાને મોટા મોટા છાપશે. જય હો, એમનું લઘુમતીવાદી સેક્યુલારિઝમ. 

અને હા યાદ આવ્યું. હમણાં હમણાંથી ગોધરાકાંડ અને ત્યારપછી ઉશ્કેરાયેલા લોકોએ જે તોફાન કર્યા તેના કેસ ચાલવાની પ્રક્રિયા શરુ થઈ છે. એસ આઈ ટી એ ગોધરામાં ટ્રેન સળગાવનારા મુસ્લિમ આરોપીઓ સામે આરોપનામું દાખલ કર્યું ત્યારે બચાવ પક્ષના છ મુસ્લિમ વકીલોએ એક અપીલ કરી કે તેમના અસીલોને ફેર (FAIR) ટ્રાયલનો અધિકાર આપવામાં આવે. આ ફેર (FAIR) ટ્રાયલ એટલે શું? શું આ અધિકાર ટ્રેનકાંડને કારણે થયેલા તોફાનોના શકમંદોને મળવાનો છે? અહીં આ વાત કહેવાનો હેતુ એટલો જ છે કે લઘુમતીવાદી અખબારોએ આ માગણીને વધારે પડતું મહત્વ આપીને કવરેજ આપ્યું હતું. સાચી વાત એ છે કે આવા કવરેજ દ્વારા ન્યાયની પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો આ લુચ્ચાઈભર્યો ઉપાય છે. સાવધાન રહેવું જરુરી છે.</description>
		<content:encoded><![CDATA[<p>મને ખબર નથી હવે અત્યારે આટલા વખતે આ લેખનો પ્રતિભાવ આપવો યોગ્ય છે કે નહિ, પરંતુ ખાસ કરીને ગોધરામાં 27 ફેબ્રુઆરીએ 58 કારસેવકોને સળગાવી દેવામાં આવ્યા પછી એટલું મક્કમપણે માનતો થયો છું કે આ દેશમાં ખરેખર લઘુમતીઓને વધારે પડતા ચગાવવામાં આવે છે. કોંગ્રેસ, ડાબેરીઓ અને કહેવાતા બુદ્ધિજીવીઓનું વલણ કોઈપણ રીતે સમજી શકાતું નથી. હા, એટલું જાણું છું કે તેમના આ વલણથી સાચા સેક્યુલારિઝમના તો ક્યારનાય અંતિમ સંસ્કાર થઈ ગયા છે.</p>
<p>લઘુમતી તરફી કોમવાદી વલણના એકદમ તાજા બે દાખલા અહીં આપવા છે. પહેલો દાખલો તો સુરતના ગેંગરેપનો છે, તેમાં સંડોવાયેલા નરોધમો મુસ્લિમ હોવાને કારણે ખાસ કરીને ઈન્ડિયન એક્સપ્રેસે અતિશય લુચ્ચાઈપૂર્વક એ સમાચારો દબાવી દીધા, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે એ ત્રણ મુસ્લિમ છોકરાઓને બદલે હિન્દુ છોકરા હોત તો અને ભૂલેચૂકે ભોગ બનેલી છોકરી મુસ્લિમ હોત તો આ અખબારો શાંત બેસી રહ્યા હોત?</p>
<p>એવું જ બીજું ઉદાહરણ રથયાત્રાનું છે. કરોડો ભારતીયો આ તહેવાર ઉજવે છે અને હોંશેહોંશે ભગવાનના રથ ખેંચે છે. એકલા ગુજરાતમાં 100 કરતા વધુ જગ્યાએ રથયાત્રાઓ નીકળી છતાં આ કોમવાદી (અંગ્રેજી) છાપાઓને તેને યોગ્ય મહત્વ આપવામાં ભારે શરમ આવી હતી અને ઈન્ડિયન એક્સપ્રેસે તો માત્ર અમદાવાદની આવૃત્તિમાં છેક અંદરના પાને અને તે પણ ફોલ્ડની નીચે માત્ર નાનો ફોટો મૂક્યો હતો. આ જ અખબાર હવે ઈદના દિવસે પવિત્ર નમાઝના ફોટા પહેલા પાને મોટા મોટા છાપશે. જય હો, એમનું લઘુમતીવાદી સેક્યુલારિઝમ. </p>
<p>અને હા યાદ આવ્યું. હમણાં હમણાંથી ગોધરાકાંડ અને ત્યારપછી ઉશ્કેરાયેલા લોકોએ જે તોફાન કર્યા તેના કેસ ચાલવાની પ્રક્રિયા શરુ થઈ છે. એસ આઈ ટી એ ગોધરામાં ટ્રેન સળગાવનારા મુસ્લિમ આરોપીઓ સામે આરોપનામું દાખલ કર્યું ત્યારે બચાવ પક્ષના છ મુસ્લિમ વકીલોએ એક અપીલ કરી કે તેમના અસીલોને ફેર (FAIR) ટ્રાયલનો અધિકાર આપવામાં આવે. આ ફેર (FAIR) ટ્રાયલ એટલે શું? શું આ અધિકાર ટ્રેનકાંડને કારણે થયેલા તોફાનોના શકમંદોને મળવાનો છે? અહીં આ વાત કહેવાનો હેતુ એટલો જ છે કે લઘુમતીવાદી અખબારોએ આ માગણીને વધારે પડતું મહત્વ આપીને કવરેજ આપ્યું હતું. સાચી વાત એ છે કે આવા કવરેજ દ્વારા ન્યાયની પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો આ લુચ્ચાઈભર્યો ઉપાય છે. સાવધાન રહેવું જરુરી છે.</p>
]]></content:encoded>
	</item>
</channel>
</rss>

