જીવનના અંતિમ દિવસોમાં તમને કોને કોને મળી લેવાનું મન થાય? આ જિન્દગી તો રૈનબસેરા છે, એક રાતનો મુકામ છે અને આજે આવ્યા છીએ તો કાલે જવાનું છે એવી ફિલસૂફીઓ બહુ થઈ. વિચાર કરો કે તમારા મોતની તારીખ નિશ્ચિત કરી નાખવાની હોય તો બાકીની આવરદામાં તમે શું કરો? હજુ કેટલાં...
આપના પ્રતિભાવ