Daily Archives: June 23, 2009

જિંદગીના છેલ્લા ત્રીસ દિવસ બાકી હોય તો

June 23, 2009

જીવનના અંતિમ દિવસોમાં તમને કોને કોને મળી લેવાનું મન થાય? આ જિન્દગી તો રૈનબસેરા છે, એક રાતનો મુકામ છે અને આજે આવ્યા છીએ તો કાલે જવાનું છે એવી ફિલસૂફીઓ બહુ થઈ. વિચાર કરો કે તમારા મોતની તારીખ નિશ્ચિત કરી નાખવાની હોય તો બાકીની આવરદામાં તમે શું કરો? હજુ કેટલાં...

Read more »

બ્રાહ્મમુહૂર્તનો સમય શહેરમાં વેડફાઈ જાયછે

June 23, 2009

રાત રહે જાહરે, પાછલી ખટ ઘડી, સાધુપુરુષને સૂઈ ન રહેવું… કવિ રઈશ મનીઆરનો એક શેર છે: પડી સાંજ તો એટલી હાશ છે કે/કશુંક કાયમી મેં સવારે લખ્યું છે... રોજ સવારે એક સૂરજ ઊગે છે ત્યારે એના ઊગતાં પહેલાં દુનિયામાં ઘણું બધુ બની ચૂક્યું હોય છે. મધ્યરાત્રિ પછી કૅલેન્ડરમાંનો દિવસ...

Read more »

આ બ્લોગ ગમ્યો? ફેસબુક મિત્રો સાથે શૅર કરો!

શે’ર બજાર

दिलों में तुम अपनी बेताबियाँ लेके चल रहे हो
तो ज़िन्दा हो तुम
नज़र में ख्वाबों की बिजलियाँ लेके चल रहे हो
तो ज़िन्दा हो तुम
हवा के झोंको के जैसे आझाद रहना सीखो
तुम एक दरिया के जैसे लेहेरों में बेहना सीखो
हर एक लम्हे से तुम मिलो खोले अपनी बाहें
हर एक पल एक नया समा देखे ये निगाहें
जो अपनी आँखों में हैरानियाँ लेके चल रहे हो तुम
तो ज़िन्दा हो तुम
-जावेद अख्तर
(झिंदगी मिलेगी ना दोबारा)

સૌરભ શાહ સાથે ફેસબુક પર જોડાઓ!

Powered By Indic IME