‘વિચારધારા’ આર્કાઇવ્ઝ

June 12, 2009

સેક્યુલરવાદીઓ હિન્દુ વિરોધી છે કે મુસ્લિમ તરફી છે

સંજય દત્તને મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ટાડાને બદલે વેપન્સ કેસમાં સજા પડી એ દિવસો યાદ છે તમને? હું યાદ કરાવું. ૧૨ માર્ચ ૧૯૯૩ના એ હત્યાકાંડ કેસમાં બીજા દસ ગુનેગારોને ફાંસી અથવા જનમટીપની સજા થઈ હતી. તે વખતે ટીવી-પ્રિન્ટના મિડિયાવાળાઓનો સાથ લઈને સેકયુલર સ્લમડૉગ્સ બૂમાબૂમ કરવા લાગ્યા હતા. મુસલમાનોને સજા થાય ત્યારે, નરેન્દ્ર મોદીને ફાંસીને માંચડે લટકાવવા માગતા સેક્યુલર સ્લમાડૉગ્સને તરત માઠું લાગી જતું હોય છે. આ કેસના ચુકાદા પછી દેશદ્રોહીઓ એવો પ્રચાર કરવા લાગ્યા કે ૧૨ માર્ચ ૧૯૯૩ના બૉમ્બ ધડાકા તો ૬ ડિસેમબર ૧૯૯૨ના રોજ બાબરીનો ઢાંચો તૂટ્યા પછી મુંબઈમાં જે રમખાણો થયાં તેનો બદલો લેવા માટે જ કરવામાં આવ્યા, જો એ રમખાણો ના થયાં હોત તો આ ધડાકાઓ પણ ના થયા હોત

શું આ વાત સાચી છે?

આવતી કાલથી આ વિભાગમાં પ્રગટ થનારા લેખો દ્વારા આપણે સત્યની શોધ કરીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

*

આ બ્લોગ ગમ્યો? ફેસબુક મિત્રો સાથે શૅર કરો!

શે’ર બજાર

दिलों में तुम अपनी बेताबियाँ लेके चल रहे हो
तो ज़िन्दा हो तुम
नज़र में ख्वाबों की बिजलियाँ लेके चल रहे हो
तो ज़िन्दा हो तुम
हवा के झोंको के जैसे आझाद रहना सीखो
तुम एक दरिया के जैसे लेहेरों में बेहना सीखो
हर एक लम्हे से तुम मिलो खोले अपनी बाहें
हर एक पल एक नया समा देखे ये निगाहें
जो अपनी आँखों में हैरानियाँ लेके चल रहे हो तुम
तो ज़िन्दा हो तुम
-जावेद अख्तर
(झिंदगी मिलेगी ना दोबारा)

સૌરભ શાહ સાથે ફેસબુક પર જોડાઓ!

Powered By Indic IME