શ્રી ગણેશાય નમઃ વેલકમ અગેઈન! સૌથી પહેલાં માફી. ૮ જુનથી આજ સુધી એક પણ પોસ્ટ લખી નથી. ‘લખી શકાઈ નથી’ એવું લખવાનું મન થયું પણ ના, બહાનાં નહીં કરવાનાં. ગમે એટલાં સોલિડ કારણો હોય — કામ એટલે કામ. આપણા માથે તો કોઈ ચિંતા કે જવાબદારી હોઈ હોઈને કેટલી હોય?...
શ્રી ગણેશાય નમઃ વેલકમ અગેઈન! સૌથી પહેલાં માફી. ૮ જુનથી આજ સુધી એક પણ પોસ્ટ લખી નથી. ‘લખી શકાઈ નથી’ એવું લખવાનું મન થયું પણ ના, બહાનાં નહીં કરવાનાં. ગમે એટલાં સોલિડ કારણો હોય — કામ એટલે કામ. આપણા માથે તો કોઈ ચિંતા કે જવાબદારી હોઈ હોઈને કેટલી હોય?...
એક એવી જગ્યા જ્યાં સ્વેચ્છાએ કોઈ જતું નથી એક એવી જગ્યા જ્યાંથી પોતાની મરજીથી કોઈ બહાર આવી શકતું નથી ટૂંક સમયમાં શરૂ થાય છે સૌરભ શાહની ધારાવાહિક સત્યકથા ‘મારા જેલના અનુભવો’ મિત્રો સાથે શૅર કરો : Recommend on Facebook Tweet about it Tell a friend
સેક્યુલરવાદીઓ હિન્દુ વિરોધી છે કે મુસ્લિમ તરફી છે સંજય દત્તને મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં ટાડાને બદલે વેપન્સ કેસમાં સજા પડી એ દિવસો યાદ છે તમને? હું યાદ કરાવું. ૧૨ માર્ચ ૧૯૯૩ના એ હત્યાકાંડ કેસમાં બીજા દસ ગુનેગારોને ફાંસી અથવા જનમટીપની સજા થઈ હતી. તે વખતે ટીવી-પ્રિન્ટના મિડિયાવાળાઓનો સાથ લઈને...
તૂટે તે સંબંધ, ટકે તે વ્યવહાર કેટલાંય લગ્નો ત્રીજા દિવસની શાકભાજી જેવાં હોય છે. કાછિયો એના પર ગમે એટ્લું પાણી છાંટે તોય એને એની લીલોતરીનો ભૂતકાળ પાછો મળતો નથી… બે વ્યક્તિઓની વચ્ચે જે તૂટે છે તે જ સંબંધ છે, તૂટ્યા પછી પણ જે ટકી રહે તે સંબંધ નહીં, વ્યવહાર...
NOTE: I do not know who tanslated this article of mine but I saw it in google search. Proved years before that secularists are anti-Hindus Author: Saurabh Shah Publication: Gujarati Mid-Day Date: April 29, 2002 Who comprises the ‘secularist’ group? They are the ones who are malicious towards the...
From TODAY we are CHANGING, IMPROVING and ADDING SOME FEATURES on this blog. ENJOY AND WITNESS this process till 9.15 p.m. TONIGHT. By that time hopefully the whole process will be complete.Till then let us work for you.See you at 9.15p.m. tonight. -સૌરભ શાહ p.s.: you can certainly read...
આપના પ્રતિભાવ