આજનો સુવિચાર કોઈપણ વિચારધારાને ફેલાવા માટે એક પાલક કે ગોડફાધર કે પેટ્રનની જરૂર પડે છે. -ચન્દ્રકાન્ત બક્ષી (‘સંદેશ’ રવિવારની સંસ્કાર પૂર્તિ, ૩૧ મે ૨૦૦૯) મિત્રો સાથે શૅર કરો : Recommend on Facebook Tweet about it Tell a friend
આજનો સુવિચાર કોઈપણ વિચારધારાને ફેલાવા માટે એક પાલક કે ગોડફાધર કે પેટ્રનની જરૂર પડે છે. -ચન્દ્રકાન્ત બક્ષી (‘સંદેશ’ રવિવારની સંસ્કાર પૂર્તિ, ૩૧ મે ૨૦૦૯) મિત્રો સાથે શૅર કરો : Recommend on Facebook Tweet about it Tell a friend
Day 8, સોમવાર, ૧ જુન ૨૦૦૯ : ગુડ મૉર્નિંગ ઓનલાઇન મોરારિબાપુનો બનાવટી ઇન્ટર્વ્યુ છપાયા પછી કોકિલાબહેન અંબાણીનો પણ એમના પર ફોન આવ્યો હતો. મિડિયાને કારણે ફેલાયેલી ગેરસમજ દૂર કરવા બાપુ આતુર હોય તે સ્વાભાવિક હતું. પણ મેં એમને કહ્યું, ‘બાપુ, ખુલાસાઓ કરવાનું રહેવા દો. આ પ્રેસ રિલીઝ તમે મોકલશો...
આપના પ્રતિભાવ